Latest Past Events

223 Jalaram Jaynti

Virpur virpur jalaram , virpur

31/12/2022 ને સોમવારે સંત શિરોમણી પૂજય જલારામ બાપા ની 223 મી જન્મ જ્યંતી વીરપુર ખાતે ઉજવવામા આવશે. જેમાં પુજયબાપા ના પરિવાર દ્વારા પુજયબાપા ની સમાધિ સ્થળે પારંપરિક રીતે પરિવાર સહ પૂજન થશે. તેમજ ગ્રામજાનો દ્વારા શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમ કરવામાં...
Read more

Pujya santshree jalarambapani 222 janmajayanti

Virpur virpur jalaram , virpur

પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં. પૂજ્ય બાપાની 222 મી જન્મજયંતિ તારીખ 11/11/2021 ને ગુરુવારના રોજ ઉજવાશે. આ વર્ષે કારતક સુદ સાતમ અને આઠમ બને સાથે હોવાથી તારીખ 11/11/2021ના રોજ બાપાની જન્મજયંતિ ની ઉજવવાનો નિર્ણય મંદિર ના ગાદીપતિ શ્રી રઘુરામબાપા તરફ થી...
Read more