Sant Jalaram > Blogs > blogs
blogs
Ashish
October 29, 2022
31/12/2022 ને સોમવારે સંત શિરોમણી પૂજય જલારામ બાપા ની 223 મી જન્મ જ્યંતી વીરપુર ખાતે ઉજવવામા આવશે. જેમાં પુજયબાપા ના પરિવાર દ્વારા પુજયબાપા ની સમાધિ સ્થળે પારંપરિક રીતે પરિવાર સહ પૂજન થશે. તેમજ ગ્રામજાનો દ્વારા શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમ કરવામાં…
Read more
blogs, Gallery
223 jalaram jayanti, 2nd diwali, bapa birthday, jalaram, jalaram bapa birthday, jalaram jaynti, jalaram jaynti celebration, jalaram mandir, virpur, virpur mandir, virpur street, virpur temple
Kashyap
November 11, 2021
આજે તારીખ 11/11/21 ના રોજ પૂજ્ય જલારામબાપાના જન્મભુમી વીરપુર ખાતે બાપા ના ભક્તો અને વીરપુર નિવાસી દ્વારા ઉજવાય રહ્યો છે ભવ્ય જન્મોત્સવ Today, on 11/11/21, at the birthplace of Pujya Jalarambapa, Virpur, a grand Janmotsav is being celebrated by the…
Read more
blogs, Gallery
222 jalaram jayanti, 2nd diwali, bapa birthday, jalaram, jalaram bapa birthday, jalaram jaynti, jalaram jaynti celebration, jalaram mandir, virpur, virpur mandir, virpur street, virpur temple
Kashyap
September 8, 2021
2021ના વીતી ગયેલા કપરા કોરોનાકાળથી UK, ગ્રીનફોર્ડ સ્થિત જલારામ મંદિર & કોમ્યુનિટી સેન્ટર દ્વારા જલારામ બાપાની જન્મ અને કર્મ ભૂમિ એવા વીરપુર નજીક આવેલી જેતપુર અને ગોંડલ ની સરકારી હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દી ઓ તેમજ ત્યાં રહેલા તેના પ્રરિવાર…
Read more
Kashyap
November 2, 2019
વિરપુર ની બીજી દીવાળી એટલે પૂજ્ય જલારામ બાપા ની જન્મ જ્યંતી. વીરપુર માં વસતા વીરપુર વાસી ઓ અને સૌરાષ્ટ્રમાં માં વસતા લોહણાં સમાજ માટે બાપા ની જન્મ જયંતિ એટલે જાણે બીજું દિવાળી દરેક ઘર આંગણે એક પર્વ .. આવતી કાલે…
Read more
Kashyap
November 14, 2018
Raghuvansi samaj sobhayatra virpur Flots ૮ ફૂટ નો જલારામ બાપા નો રોટલો બનાવી મોરબી લોહાણા સમાજે વલ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા મા સ્થાન મેળવ્યુ.
Kashyap
November 7, 2016
આજે પૂજ્ય બાપા ની 218 મી જન્મ જ્યંતી નિમિતે વીરપુર માં બાપા ના જન્મ દિવસ ની ઉજવણી કરવા અને પૂજ્ય બાપા ના આશીર્વાદ લેવા માનવ મહેરામણ ઉમટ્યો છે. પરંપરા મુજબ પૂજ્ય બાપા ના પરિવાર જનો એ વહેલી સવારે બાપાની સમાધિ…
Read more
Kashyap
August 29, 2016
રાજકોટ: વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. તેમનું નિધન થતાં રવિવારે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી…
Read more
Kashyap
September 11, 2015
By sandesh.com 10/09/2015 રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર સંવત 1856ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. પિતાજીએ શાળામાં દાખલ કર્યા, પરંતુ ભણવામાં તેમનું મન લાગતું ન હતું. તેમનું ધ્યાન સાધુ-સંતોમાં જ પરોવાયેલું રહેતું. જલારામ બાપા…
Read more
Kashyap
June 20, 2015
भारतीय कैलेण्डर चन्द्र मास पर आधारित होता है. जिस चन्द्र मास में सूर्य संक्रान्ति नहीं होती वह माह “अधिक मास” कहलाता है और जिस चन्द्र मास में दो संक्रान्तियों का संक्रमण हो रहा हो अर्थात एक ही चन्द्र मास में…
Read more
Kashyap
May 5, 2015
Once Gopal Joshi, the Gor (Priest) of Lohana Community had been suffering from paralysis for the last fifteen years. He came to Virpur and paid the obeisance to Jalaram Bapa. Seeing the Gor bowing down before Jalaram Bapa, instantly, Bapa…
Read more