Jai Jalaram

223 Jalaram Jaynti

31/12/2022 ને સોમવારે સંત શિરોમણી પૂજય જલારામ બાપા ની 223 મી જન્મ જ્યંતી વીરપુર ખાતે ઉજવવામા આવશે. જેમાં પુજયબાપા ના પરિવાર દ્વારા પુજયબાપા ની સમાધિ સ્થળે પારંપરિક રીતે પરિવાર સહ …

223 Jalaram Jaynti Read More »

222nd Birth Anniversary of Jalarambapa @ Virpur

આજે તારીખ 11/11/21 ના રોજ પૂજ્ય જલારામબાપાના જન્મભુમી વીરપુર ખાતે બાપા ના ભક્તો અને વીરપુર નિવાસી દ્વારા ઉજવાય રહ્યો છે ભવ્ય જન્મોત્સવ Today, on 11/11/21, at the birthplace of Pujya …

222nd Birth Anniversary of Jalarambapa @ Virpur Read More »

જલારામ મંદિર ગ્રીનફોર્ડ(UK) દ્વારા કોરોના કાળમાં દર્દીઓને ભોજન પ્રસાદ સેવા.

2021ના વીતી ગયેલા કપરા કોરોનાકાળથી UK, ગ્રીનફોર્ડ સ્થિત જલારામ મંદિર & કોમ્યુનિટી સેન્ટર દ્વારા જલારામ બાપાની જન્મ અને કર્મ ભૂમિ એવા વીરપુર નજીક આવેલી જેતપુર અને ગોંડલ ની સરકારી હોસ્પિટલ …

જલારામ મંદિર ગ્રીનફોર્ડ(UK) દ્વારા કોરોના કાળમાં દર્દીઓને ભોજન પ્રસાદ સેવા. Read More »

સદાવ્રત ને 200 વર્ષ પૂર્ણ થતા. વીરપુર માં ભવ્ય ઉજવણી

1820 – 2020 : ભજન અને ભોજન નો પ્રયાગ : "માનસ સદાવ્રત" પૂજ્ય બાપા સદગુરૂ ભોજલરામબાપા ના આદેશ થી સદાવ્રત સારું કર્યું હતું. તેને અવિરત ચાલતા 200 વર્ષ પૂર્ણ થયા. …

સદાવ્રત ને 200 વર્ષ પૂર્ણ થતા. વીરપુર માં ભવ્ય ઉજવણી Read More »

વીરપુર માં બીજી દિવાળી એટલે પૂજ્ય બાપા ની 220 મી જન્મ જયંતિ

વિરપુર ની બીજી દીવાળી એટલે પૂજ્ય જલારામ બાપા ની જન્મ જ્યંતી. વીરપુર માં વસતા વીરપુર વાસી ઓ અને સૌરાષ્ટ્રમાં માં વસતા લોહણાં સમાજ માટે બાપા ની જન્મ જયંતિ એટલે જાણે …

વીરપુર માં બીજી દિવાળી એટલે પૂજ્ય બાપા ની 220 મી જન્મ જયંતિ Read More »

પૂજ્ય બાપા ની 218 મી જન્મ જયંતિ

આજે પૂજ્ય બાપા ની 218 મી જન્મ જ્યંતી નિમિતે વીરપુર માં બાપા ના જન્મ દિવસ ની ઉજવણી કરવા અને પૂજ્ય  બાપા ના આશીર્વાદ લેવા માનવ મહેરામણ ઉમટ્યો છે. પરંપરા મુજબ …

પૂજ્ય બાપા ની 218 મી જન્મ જયંતિ Read More »

જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન

રાજકોટ: વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. …

જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન Read More »

એક પણ રૂપિયો ન લેતું ગુજરાતનું એક માત્ર સદાવ્રત કાણે કર્યુ હતું શરૂ?

By sandesh.com 10/09/2015 રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર સંવત 1856ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. પિતાજીએ શાળામાં દાખલ કર્યા, પરંતુ ભણવામાં તેમનું મન લાગતું …

એક પણ રૂપિયો ન લેતું ગુજરાતનું એક માત્ર સદાવ્રત કાણે કર્યુ હતું શરૂ? Read More »

Scroll to Top