Monthly Archive: September 2015

એક પણ રૂપિયો ન લેતું ગુજરાતનું એક માત્ર સદાવ્રત કાણે કર્યુ હતું શરૂ?

By sandesh.com 10/09/2015 રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર સંવત 1856ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. પિતાજીએ શાળામાં દાખલ કર્યા, પરંતુ ભણવામાં તેમનું મન લાગતું ન હતું. તેમનું ધ્યાન સાધુ-સંતોમાં જ પરોવાયેલું રહેતું. જલારામ બાપા…
Read more