1820 – 2020 : ભજન અને ભોજન નો પ્રયાગ : "માનસ સદાવ્રત"
પૂજ્ય બાપા સદગુરૂ ભોજલરામબાપા ના આદેશ થી સદાવ્રત સારું કર્યું હતું. તેને અવિરત ચાલતા 200 વર્ષ પૂર્ણ થયા. આ પરમ્પરા જાળવી રાખવા બાપા પરિવાર તરફથી વાસસાગત જળવામાં આવી રહ્યું છે. 200 થી અવિરત ચાલતું આ કાર્ય તેનામાં એક અનોખો વિક્રમ છે.
આ કાર્ય ના ઉજવણી રૂપે પૂજ્ય મોરારીબાપુ ની કથા નું આયોજન થયેલું છે. હજારો ભાવિકો આ અમૃતવાણી નો લાભ લઈ રહ્યા છે.